Wednesday 10 December 2014

Yuva Sabha.

"સત્‍સંગ કરવાથી જન્‍મ-મરણના બંઘન તુટી જાય ઘર અને દેહ મંદિર બને, અખંડ શુભ વિચારોમાં રહેવાય તે માટે સત્‍સંગ અનિવાર્ય છે.", આજે બુઘવારની યુવા સત્‍સંગ સભામાં યોગીઘામ સ્‍ટે૫ ઓડીટોરીયમ રાજકોટ ખાતે રાત્રે ૯:૦૦ વાગ્‍યે યુવા મીત્રોને ૫ઘારવા આમંત્રણ સાથ ચેતન રાઠોડના જય સ્‍વામિનારાયણ.


No comments:

Post a Comment